પૃષ્ઠો

24/12/2020

સદગુરુ શ્રી બળદેવગીરી બાપુ ને શ્રદ્ધાંજલિ


 મહાપુરુષનું મહાપ્રયાણ...🙏

પ.પુ.ધ.ધુ.મહંતશ્રી 1008 બળદેવગીરીજી મહારાજ , વાળીનાથ અખાડા , તરભ , વિસનગર...આજ રોજ બહ્મલીન થયા....ગુજરાત માલધારી સમાજની ઉજવળ જયોત આથમી....

ભગવાન ભોળાનાથ પૂજ્ય બાપુના દિવ્ય તથા પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પે એ જ પ્રાર્થના...

જય ગુરુદેવ 🙏 ૐ શાંતિ શાંતિ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો