મહાપુરુષનું મહાપ્રયાણ...🙏
પ.પુ.ધ.ધુ.મહંતશ્રી 1008 બળદેવગીરીજી મહારાજ , વાળીનાથ અખાડા , તરભ , વિસનગર...આજ રોજ બહ્મલીન થયા....ગુજરાત માલધારી સમાજની ઉજવળ જયોત આથમી....
ભગવાન ભોળાનાથ પૂજ્ય બાપુના દિવ્ય તથા પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પે એ જ પ્રાર્થના...
જય ગુરુદેવ 🙏 ૐ શાંતિ શાંતિ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો